શરીર અને મીણબત્તી
શરીર અને મીણબત્તી ક્યાય ને ક્યાય અકે બીજાને સમરૂપ છે..
મિત્રો,
આ મારો વિચાર છે…આવુ નથી કેતો કે સાચોજ હસે પણ મન મા આવી ગયુ તો તમારી સામે રજૂ કરુ છુ..
જેમ મીણબતી પોતાને બાડી બીજાને પ્રકાસ આપે છે તેમ દરેક માનવી પોતાની અદ્રસ્ય જીવ મારફત કોઈ ને કોઈ ના જીવન મા પ્રકાસ મય હૉયજ છે..
અમુક માણસો બીજા ના પ્રકાસ ને જોઈ ઈર્ષા, દ્વેસ કરે છે અને તેના પ્રકાસ થી પોતાની અંદર બડતા હોય છે..
તેવી જ રીતે મીણબત્તી પણ પોતાના પ્રકાસ વડે બીજા નૅ અંધકાર મય જીવન મા પ્રકાસ ફેલાવે છે..અને જેમ માણસ બીજાના પ્રકાસ ની જોઈ ની બડે છે તેમ મીણબતીની જ્યોત ની હાથ ના સ્પર્શ થી બડી જવાય છે….
મીણબતી પણ રોય છે તમને ખબર જ હસે કે તે પ્રકાસ આપતા આપતા તેમના જ્વલિત આંસુઓ ટપકતા હાય છે.
જેમ આ માનવી પોતાની સુંદર આંખો માથી અમૂલ્ય આંસુ વરસવતો હોય છે પછી તે આન્શુ ખુસી ના ભી હાય છે અન દુ:ખ ના ભી..
આખરે અકે ખરી વાત
જ્યારે માનવી નુ શરીર મૃત્યુ પામે છે ત્યારે બસ રાખ અને થોડા અવશેષ વધે તેમ
મીણબતી પણ બડી બડી ની નાશ પામે છે ત્યારે બસ તેમાં મિન નો ઢગલો વધે છે અને છેલો તેમા રહેલા દોરા નો અવશેષ….
From:-
[મારી કલમ ના આંસુ….!!!] Neet
comment